- હિમાલય એટલે ચારણો ની આદી ભોમકા
- રાજા પૃથુ ચારણો ને હિમાલયની તપો ભૂમિ માંથી આર્યવ્રત ની પુણ્ય ભૂમિ ઉપર લાવ્યા
- ચારણો ની હયાતી માનવ જાતના ઉદગમ થી શરુ થઇ ને આજ સુધી વિસ્તરી છે
- ચારણ એટલે ચાર્યંતી કીર્તિ , નીતિ , ધર્મ , વિદ્યા ,ઇતિ ચારણા ;" સત્કીર્તિ ,નીતિ,ધર્મ,વિદ્યા,સત્ય વેદ અને કવિતાને પ્રગટાવે, પ્રસરાવે ગતિ આપે બિરદાવે વહાવે અને વેગ આપે એ ચારણ .''
- ચારણો એટલે સંસ્કારના પ્રચારક અને સંસ્કૃતિ ના પ્રસારક।
- ચારણો એટલે વીરતાના વાહક અને શોર્ય ના સંવર્ધક,
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો